પંક્થી પાંગરે પદ્મો ને પ્હાણાઓ પ્રભુ થતા ,
માટીના માનવીમાંથી તો કાં હું ન બનું મહા .
માનવીએ ટપાલ ટીકીટ જેવા બની રહેવું જોઈએ એ જ્યાં સુધી લક્ષ્ય અર્થાત સરનામાં સુધી પહોચતી નથી ત્યાં સુધી ટપાલ પર ચીટકેલી જ રહેછે .
માનવીમાં મહત્તા એમાં નથી કે એ શું છે?બલ્કે એમાં છે કે એ શું બની શકે છે.
માટીના માનવીમાંથી તો કાં હું ન બનું મહા .
માનવીએ ટપાલ ટીકીટ જેવા બની રહેવું જોઈએ એ જ્યાં સુધી લક્ષ્ય અર્થાત સરનામાં સુધી પહોચતી નથી ત્યાં સુધી ટપાલ પર ચીટકેલી જ રહેછે .
માનવીમાં મહત્તા એમાં નથી કે એ શું છે?બલ્કે એમાં છે કે એ શું બની શકે છે.
No comments:
Post a Comment